Site icon

Sachin Tendulkar : સચિન તેંડુલકરથી પાડોશીઓ પરેશાન, મોડી રાત્રે કન્સ્ટ્રક્શનના કામની ફરિયાદ.

Sachin Tendulkar : ક્રિકેટના બેતાજ બાદશાહ સચિન તેંડુલકરથી તેના પાડોશીઓ પરેશાન થયા છે.

neighbors complained noise problem from sachin tendulkar

neighbors complained noise problem from sachin tendulkar

News Continuous Bureau | Mumbai

Sachin Tendulkar :  સચિન તેંડુલકરનું નિવાસ્થાન બાંદ્રામાં ( Bandra ) હિલ રોડ ખાતે આવેલું છે.  અહીં સચિન તેંડુલકરના ઘરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે.  ત્યારે પાડોશીઓએ ફરિયાદ કરી છે કે સચિન તેંડુલકર ના ઘરેથી કન્સ્ટ્રક્શનનો ઊંચો અવાજ આવે છે અને તે પણ  મોડી રાત્રે. 

Join Our WhatsApp Community

Sachin Tendulkar :  સચિન તેંડુલકર સંદર્ભે શું ફરિયાદ થઈ છે?

 સચિન તેંડુલકર બાંદ્રા ખાતે રહે છે અને અહીં રાત્રે 9:00 વાગે તેના ઘરે સિમેન્ટ મિક્સ કન્ટેનર આવ્યું અને તે પૂરજોશમાં કામ ( construction work ) કરી રહ્યું હતું.  આ સમયે પાડોશી ( neighbor ) દિલીપ ડિસુઝા એ  ટ્વિટર પર સચિન તેંડુલકરને ફરિયાદ ( complaint )  કરી કે મહેરબાની કરીને અવાજ ઓછો કરો કારણ કે અમને પરેશાની થઈ રહી છે.  આખરે એક કલાક પછી તે પાડોશી એ ફરી એકવાર  ટ્વીટ  કર્યું કે  સચિન તેંડુલકર ( Sachin Tendulkar house ) ની ઓફિસથી મને ફોન આવ્યો હતો અને મેં આખી વાત તેમને સમજાવી દીધી છે.  સચિન તેંડુલકર ની ઓફિસ તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે આગળથી તકલીફ નહીં થાય.

આ સમાચાર પણ વાંચો: Mumba Devi Temple: મુંબા દેવી મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે ઉજવાશે તેનો વાર્ષિક કેરી મહોત્સવ..

 આમ દરેક પાડોશીઓને એકબીજા સાથે તકલીફ રહેતી જ હોય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી
Dharavi extortion case: ધારાવીમાં BMC અધિકારી બનીને નાના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતી ગેંગ: 1 ઝડપાયો, 3 ફરાર
Exit mobile version