Site icon

પાકિસ્તાનમાં ક્રિકેટ પર ફરી આતંકનો પડછાયો, આ કારણોસર ન્યુઝીલેન્ડ ટીમ પાકિસ્તાનથી પરત ફરશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

પાકિસ્તાન ક્રિકેટ પર સંકટના વાદળો ફરી એકવાર ઘેરાયા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આજથી શરૂ થવાની હતી. પરંતુ સુરક્ષાના કારણોસર ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સમગ્ર પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે.

ન્યુઝીલેન્ડની ટીમ ત્રણ મેચની વનડે અને પાંચ મેચની ટી -20 સિરીઝ માટે પાકિસ્તાન પ્રવાસે છે. 

જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે આ શ્રેણી બાદમાં રમાશે અને તેને હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ઘણા વર્ષો સુધી પાકિસ્તાનની ધરતી પર આંતરરાષ્ટ્રીય મેચ રમી શકાઈ ન હતી.

Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Exit mobile version