Site icon

ચોથી ટેસ્ટની વચ્ચે ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો, કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ; આટલા સભ્યો આઇસોલેશનમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર 

ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની વચ્ચે ટીમ ઈન્ડીયા પર કોરોનાની માર પડી છે.  

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના પોઝિટીવ થયા બાદ રવિ શાસ્ત્રી આઈસોલેટ થયા છે.

શાસ્ત્રી ઉપરાંત બોલિંગ કોચ ભરત અરુણ અને સપોર્ટ સ્ટાફના બે અન્ય સભ્યોને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

આ લોકો ટીમ હોટલમાં જ રહેશે તથા મેડિકલ ટીમની પુષ્ટી વગર ટીમની સાથે મુસાફરી નહીં કરે.

ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડે ટ્વિટ કરી આની જાણકારી આપી છે.

હવે ગમે ત્યારે પકડાશે અનિલ દેશમુખ. કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version