ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની વચ્ચે ટીમ ઈન્ડીયા પર કોરોનાની માર પડી છે.
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના પોઝિટીવ થયા બાદ રવિ શાસ્ત્રી આઈસોલેટ થયા છે.
શાસ્ત્રી ઉપરાંત બોલિંગ કોચ ભરત અરુણ અને સપોર્ટ સ્ટાફના બે અન્ય સભ્યોને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ લોકો ટીમ હોટલમાં જ રહેશે તથા મેડિકલ ટીમની પુષ્ટી વગર ટીમની સાથે મુસાફરી નહીં કરે.
ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડે ટ્વિટ કરી આની જાણકારી આપી છે.
હવે ગમે ત્યારે પકડાશે અનિલ દેશમુખ. કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો.
