Site icon

દ. આફ્રિકા ટૂર પહેલા આટલા ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત, સિરીઝથી બહાર થવાની સંભાવના; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

૨૬ ડિસેમ્બરથી શરૂ થતા દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા ઈન્ડિયન ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત થતા પહેલા ઈન્ડિયન ટીમના ૪ મેચ વિનર્સ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયાના અહેવાલો પ્રમાણે દ.આફ્રિકા ટૂર પહેલા ઈશાંત શર્મા, રવીંદ્ર જાડેજા, અક્ષર પટેલ અને શુભમન ગિલની ઈન્જરી સિલેકશન કમિટિ માટે ચર્ચાનો વિષય બની ગયો છે. તેવામાં સંપૂર્ણપણે ફિટ ન હોવાથી, આ ટોપ-૪ ખેલાડી દ.આફ્રિકા ટૂરથી બહાર થઈ શકે તેવી સંભાવના જણાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ ચારેય ખેલાડી હજુ મેચ રમવા માટે ફિટ નથી. વળી રવીંદ્ર જાડેજા અને ઈશાંત શર્માએ તો મુંબઈ ટેસ્ટમાં પણ ઈન્જરીના કારણે મેચ ન રમવાનો ર્નિણય લીધો હતો.

 ભારતીય એથ્લેટ્સ ફૂલ ફોર્મમાં, એશિયન યુથ પેરા ગેમ્સમાં ભારતે 12 ગોલ્ડ સહિત કુલ આટલા મેડલ જીત્યા; જાણો વિગતે 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version