Site icon News Continuous Bureau | Mumbai

દ. આફ્રિકા ટૂર પહેલા આટલા ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત, સિરીઝથી બહાર થવાની સંભાવના; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

૨૬ ડિસેમ્બરથી શરૂ થતા દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા ઈન્ડિયન ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત થતા પહેલા ઈન્ડિયન ટીમના ૪ મેચ વિનર્સ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયાના અહેવાલો પ્રમાણે દ.આફ્રિકા ટૂર પહેલા ઈશાંત શર્મા, રવીંદ્ર જાડેજા, અક્ષર પટેલ અને શુભમન ગિલની ઈન્જરી સિલેકશન કમિટિ માટે ચર્ચાનો વિષય બની ગયો છે. તેવામાં સંપૂર્ણપણે ફિટ ન હોવાથી, આ ટોપ-૪ ખેલાડી દ.આફ્રિકા ટૂરથી બહાર થઈ શકે તેવી સંભાવના જણાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ ચારેય ખેલાડી હજુ મેચ રમવા માટે ફિટ નથી. વળી રવીંદ્ર જાડેજા અને ઈશાંત શર્માએ તો મુંબઈ ટેસ્ટમાં પણ ઈન્જરીના કારણે મેચ ન રમવાનો ર્નિણય લીધો હતો.

 ભારતીય એથ્લેટ્સ ફૂલ ફોર્મમાં, એશિયન યુથ પેરા ગેમ્સમાં ભારતે 12 ગોલ્ડ સહિત કુલ આટલા મેડલ જીત્યા; જાણો વિગતે 

Spain wins Football World Cup after 16 years સ્પેને ૧૬ વર્ષ બાદ જીત્યો ફૂટબોલ વર્લ્ડ કપ, રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક વિજય મેળવીને રચ્યો નવો ઇતિહાસ
PV Sindhu Japan Open Final પીવી સિંધુનો જાપાન ઓપન ફાઈનલમાં પ્રવેશ, ચીનની ચેન યુફેઈને આપી મ્હાત
Novak Djokovic Wimbledon 1035 દિવસ, 11 ગ્રાન્ડ સ્લેમ અને 2 ફાઈનલ, છતાં જોકોવિચની 25મી ટાઈટલની પ્રતીક્ષા યથાવત!
Skydiving at 18,000 feet ઉંમર માત્ર આંકડો છે! ૮૦ વર્ષીય દાદાએ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કરી સ્કાયડાઈવિંગ
Exit mobile version