Site icon

ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર થયો કોરોનાગ્રસ્ત, ભારત-શ્રીલંકા બીજી T-20 મેચ સ્થગિત

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

કોલંબોમાં શ્રીલંકા સામે બીજી ટી20 મેચ પૂર્વે જ કૃણાલને કોરોના સંક્રમણ થયા હોવાનું જણાતા હવે ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચને સ્થગિત કરી દેવામાં આવી છે.  

Join Our WhatsApp Community

કોરોનાગ્રસ્ત કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા ભારતના આઠ જેટલા ખેલાડીઓને આઈસોલેટ કરવાની ફરજ પડી છે.  

ઉલ્લેખનીય છે કે ત્રણ ટી20 મેચની શ્રેણીમાં પ્રવાસી ભારતીય ટીમ 1-0ની સરસાઈ ધરાવે છે.  

બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો ઈન્ટરનેટ પર થઇ ; જુઓ તસવીરો

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version