Site icon

ભારતીય બેટ્સમેનો ફરી ફ્લોપ, ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય; ટી-20 વર્લ્ડકપમાં ભારતની આ સતત બીજી હાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 01 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં 8 વિકેટે વિજય મેળવ્યો છે.

ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 110 રન બનાવ્યા હતા, જવાબમાં ન્યૂઝીલેન્ડે 14.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્‍યાંક મેળવી લીધો. 

આ પરાજય સાથે જ સેમિ ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાને મોટો ફટકો પડ્યો છે. હવે અને જો અને તો ની સ્થિતિ પણ નિર્ધાર રાખવો પડશે.

ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલે 49 અને કેન વિલિયમસને અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી બંને વિકેટ બુમરાહે ઝડપી હતી.

હવે આઈસીસી ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતે પોતાની બાકી ત્રણ મેચ જીતવી પડશે, આ સાથે અન્ય ટીમોના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે.

Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version