Site icon

ગુજરાત ના આ ખ્યાતનામ ક્રીકેટરે લીધો સન્યાસ. ક્રિકેટ વિશ્વ સ્તબ્ધ…. 

ટીમ ઈન્ડીયા ના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે. 

યૂસુફ પઠાણે ભારત માટે 57 વન ડે અને 22 T20 મેચ રમ્યા હતા અને  તેઓએ 57 વન ડે મેચમાં 810 રન બનાવ્યા હતા. જેમાં તેમણે બે સદી અને 3 ફિફ્ટી ફટકારી હતી   

Join Our WhatsApp Community

યુસુફ પઠાણ છેલ્લા કેટલાક વર્ષથી ટીમ ઈન્ડીયાથી સતત બહાર રહ્યા હતા. આઈપીએલમાં પણ કોઈ ફ્રેન્ચાઈઝીએ તેમને ટીમમાં સામેલ કરાયા નહોતા.

Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version