Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત ના આ ખ્યાતનામ ક્રીકેટરે લીધો સન્યાસ. ક્રિકેટ વિશ્વ સ્તબ્ધ…. 

ટીમ ઈન્ડીયા ના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે. 

યૂસુફ પઠાણે ભારત માટે 57 વન ડે અને 22 T20 મેચ રમ્યા હતા અને  તેઓએ 57 વન ડે મેચમાં 810 રન બનાવ્યા હતા. જેમાં તેમણે બે સદી અને 3 ફિફ્ટી ફટકારી હતી   

Join Our WhatsApp Channel

યુસુફ પઠાણ છેલ્લા કેટલાક વર્ષથી ટીમ ઈન્ડીયાથી સતત બહાર રહ્યા હતા. આઈપીએલમાં પણ કોઈ ફ્રેન્ચાઈઝીએ તેમને ટીમમાં સામેલ કરાયા નહોતા.

Sharmila Dhandhar Gold Medal કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ડંકો, મહેન્દ્રગઢની શર્મિલા ધનખડે ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ
Hockey India saffron jersey હૉકી ઇન્ડિયાની જર્સી વાદળીથી ભગવા થતા રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કર્યો વિરોધ
Viswanathan Anand Interim FIDE President આર્કાડી ડ્વોરકોવિચ પર EU ના પ્રતિબંધો બાદ વિશ્વનાથન આનંદ બન્યા ઇન્ટરિમ FIDE પ્રમુખ
BCCI Title Sponsorship Reserve Price ઇન્ડિયન ક્રિકેટની વધતી બ્રાન્ડ વેલ્યુ હવે દરેક હોમ મેચ માટે બોર્ડને મળશે મસમોટી રકમ! આ છે કારણ
Exit mobile version