Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય ટીમના વધુ એક ક્રિકેટરના પિતાનું નિધન થયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ભુવનેશ્વરકુમારના પિતાનું નિધન થયું છે.

ભુવનેશ્વરકુમારના પિતા કિરણ પાલ સિંહ છેલ્લા લાંબા સમયથી કૅન્સરથી લડાઈ લડી રહ્યા હતા.

કિરણ પાલ સિંહે મેરઠ ખાતે પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. તેમને કૅન્સર સિવાય લીવરની પણ સમસ્યા હતી.

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
Exit mobile version