Site icon

શ્રીલંકા પ્રવાસે ભારતના કોચ બનશે આ સિનિયર ખેલાડી; જાણો કોણ છે તે ગ્રેટ વૉલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન રાષ્ટ્રીય ક્રિકેટ ઍકૅડેમી (NCA)ના પ્રમુખ રાહુલ દ્રવિડ જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચ માટે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનશે.

આ પહેલાં 2014માં ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન તેઓ બૅટિંગ સલાહકારના રૂપમાં કામ કરી ચૂક્યા છે

શ્રીલંકા સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી મહિનાના અંતમાં થવાની આશા છે

India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
Exit mobile version