Site icon

શ્રીલંકા પ્રવાસે ભારતના કોચ બનશે આ સિનિયર ખેલાડી; જાણો કોણ છે તે ગ્રેટ વૉલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન રાષ્ટ્રીય ક્રિકેટ ઍકૅડેમી (NCA)ના પ્રમુખ રાહુલ દ્રવિડ જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચ માટે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનશે.

આ પહેલાં 2014માં ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન તેઓ બૅટિંગ સલાહકારના રૂપમાં કામ કરી ચૂક્યા છે

શ્રીલંકા સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી મહિનાના અંતમાં થવાની આશા છે

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version