Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકા પ્રવાસે ભારતના કોચ બનશે આ સિનિયર ખેલાડી; જાણો કોણ છે તે ગ્રેટ વૉલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન રાષ્ટ્રીય ક્રિકેટ ઍકૅડેમી (NCA)ના પ્રમુખ રાહુલ દ્રવિડ જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચ માટે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનશે.

આ પહેલાં 2014માં ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન તેઓ બૅટિંગ સલાહકારના રૂપમાં કામ કરી ચૂક્યા છે

શ્રીલંકા સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી મહિનાના અંતમાં થવાની આશા છે

Jaspal Rana Demise ખેલ જગતને મોટી ખોટ મનુ ભાકરને ઓલિમ્પિક સુધી પહોંચાડનાર દિગ્ગજ કોચનું નિધન, રમતપ્રેમીઓ સ્તબ્ધ
CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
Exit mobile version