Site icon

ક્રિકેટરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ચેતન સાકરીયા ના પિતાના નિધન બાદ આ ક્રિકેટર ના પિતાનું નિધન થયું.

ટીમ ઈન્ડિયાના પ્લેયર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ ચાવલાનું કરોના ને કારણે નિધન થયું છે. ગત 10 દિવસોથી તેમનો હોસ્પિટલમાં ઉપચાર ચાલુ હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ચેતન સાકરીયા ના પિતાનું પણ કોરોના  ને કારણે નિધન થયું હતું.

Join Our WhatsApp Community

હાલ ટીમ ઇન્ડિયા ના અનેક ખેલાડીઓ કોરોનાથી પીડાઈ રહ્યા છે.

આ સુપ્રસીદ્ધ ટીવી સ્ટાર ને થયો કોરોના. બેકાળજી રાખતા હવે આઈસીયુ માં ભરતી.
 

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version