Site icon

વર્લ્ડ ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતને વધુ એક ઝટકો, આ ખેલાડી બીજી વખત કોરોનાગ્રસ્ત થયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ભારતીય ક્રિકેટ ટીમના માથેથી કોરોનાની ઘાત જવાનું નામ નથી લઈ રહી. ગત ચાર તારીખે વિકેટકીપર અને બેટ્સમેન એવા રુદ્ધિમાન સાહાને કોરોના થયો હતો. ત્યાર બાદ તેનો ઇલાજ કરવામાં આવ્યો અને દસ દિવસ પછી જ્યારે તેનો ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડમાં થનાર સિરીઝ માટે રુદ્ધિમાનનું સિલેક્શન થયું છે. તે હૈદરાબાદ તરફથી આઇપીએલમાં રમી રહ્યો હતો તે દરમિયાન તેને કોરોના લાગુ પડ્યો હતો.

વાવાઝોડા સંદર્ભે હવામાન વિભાગે કરી આ આગાહી. આ કાંઠા ના વિસ્તારો ને સજ્જ રહેવાના નિર્દેશ અપાયા.
 

હવે જો આગામી 25 તારીખ સુધી તે કોરોનામાંથી બહાર નહીં આવી શકે તો તેને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી પડતો મૂકવો પડશે.

આમ ભારતીય ટીમના માથેથી કોરોનાની ઘાત જવાનું નામ લેતી નથી.

India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
Exit mobile version