Site icon

મુરાદાબાદમાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં એકસાથે આટલા લોકોના થયા કરુણ મોત, સીએમ યોગીએ કર્યું વળતર આપવાનું એલાન. જાણો વિગતે 

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઈવે પર ધુમ્મસને લીધે ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં બસ તથા ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે.  

આ ભીષણ માર્ગ અકસ્માતમાં કુલ 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે બસમાં સવાર 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે

Join Our WhatsApp Community

સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા તથા ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે.  

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version