Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં કુવાની છત ધસી પડતા આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

12 dead as roof of well collapses at city temple

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં છત ધરાશાયી, આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશમાં આજે રામ નવમી (રામ નવમી 2023)નો ઉત્સાહ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
આજના પાવન દિવસે ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હતા. જેને લઈ હવે તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 12 લોકોનું મોત થયું છે અને 20 લોકોને રેસ્ક્યુ કરી બહાર નિકાળવામાં આવ્યા છે. મૃતકોનાં પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું કે 30 ફૂટ ઊંડા સ્ટેપવેલમાં ચારથી પાંચ ફૂટ પાણી છે. અધિકારીઓને આ પગથિયાં વિશે કોઈ માહિતી નહોતી. અકસ્માત બાદ તેઓને તેની જાણ થઈ હતી. આ અકસ્માત બાદ ચારેબાજુ અફરા-તફરીનો માહોલ હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  વધતી જતી મોંઘવારી વચ્ચે રાહત, 1 એપ્રિલથી આ દવાઓ નહીં થાય મોંઘી, સરકારે આયાત ડ્યૂટી નાબૂદ કરી

Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Ketan Agarwal Murder Case Pune પરફેક્ટ મર્ડરનો પ્લાન ફ્લોપ! બહેનની એક શંકાએ ખોલી નાખી સિયા અને ચેતનની કરતૂત, જાણો કેતન હત્યાકાંડનું સત્ય
Ketan Agarwal Pune Murder Twist મૃત્યુના એ સંકેતો જે કેતન સમજી ન શક્યો! પુણેના બિઝનેસમેન મર્ડર કેસમાં કાવતરાખોરોની ખૌફનાક ચાલાકીઓનો પર્દાફાશ
Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Exit mobile version