Site icon News Continuous Bureau | Mumbai

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ની ગાડી પર પથરાવ- અનેક ગાડીના કાચ તૂટ્યા

News Continuous Bureau | Mumbai

બિહારમાં મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારના(Nitish Kumar) કાફલા(convoy) પર પથ્થરમારો(Stone pelting) કરવામાં આવ્યો છે જેના પગલે કેટલાક વાહનોના કાચ(Vehicle glass) તૂટી ગયા છે. 

Join Our WhatsApp Channel

જોકે, રાહતની વાત છે કે, પથ્થરમારા દરમિયાન સીએમ કાફલામાં હાજર ન હતા.

આ ઘટના બાદ પોલીસે હુમલાખોરોની તપાસ શરુ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

માનવામાં આવે છે કે આ હુમલો બિહારમાં તાજેતરમાં થયેલા સત્તા પરિવર્તન(Power shift) સાથે સંબંધિત છે. 

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Maharashtra Earthquake Update મહારાષ્ટ્રમાં ભૂકંપના જોરદાર આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા,રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
Exit mobile version