Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો  પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે   

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 

અહીંના પ્રસિદ્ધ ગુપ્તાર ઘાટ પર સરયુ નદીમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના 15 લોકો ડુબ્યા છે. 

Join Our WhatsApp Channel

આ ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે 6 લોકોને બચાવ્યા છે. જ્યારે અન્ય 9ની શોધખોળ ચાલી રહી છે. 

બચાવવામાં આવેલા લોકોમાંથી ત્રણ ની હાલત ગંભીર છે અને તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ગુપ્તાર ઘાટ પર સ્નાન કરવા ગયો હતો. ત્યારે પગ લપસી જતાં એક પછી એક 15 લોકો પાણીમાં ગરકી ગયા હતા.  

વોટ્સઅપની ન ચાલી મનમાની!! આખરે ઝૂકવું પડ્યું, દિલ્હી હાઈકોર્ટમાં આપ્યા આ જવાબ ; જાણો વિગતે 

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version