Site icon

કલમ 370 નાબૂદીનાં બે વર્ષ : આતંકવાદ અને પથ્થરબાજીની ઘટનાઓ ઓછી થઈ, જાણો કલમ 370 હટ્યા બાદ આ બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં શું બદલાવ આવ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ રદ કરી એને આજે બે વર્ષ થયાં છે. આ કલમ દૂર થતાં કેન્દ્ર સરકારના કાયદા અને લોકકલ્યાણની વિવિધ યોજનાઓ કાશ્મીરમાં અમલમાં આવી શકી છે. એટલું જ નહીં 370 રદ થયા બાદ આ ક્ષેત્રમાં વધુ મૂડીરોકાણ આકર્ષી શકાયું છે, જેના લીધે આ ક્ષેત્રના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. 370ની કલમ રદ કરાયા બાદ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો – લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં વહેંચી દેવામાં આવ્યું. સંવિધાનના આ ભાગોના કારણે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો મળ્યો હતો અને પોતાના મૂળ નિવાસી નિયમ બનાવવાનો અધિકાર હતો. જોકે બે વર્ષ બાદ પણ અહીં રાજકીય ઊથલપાથલ ચાલુ જ છે. અનેક રાજકીય પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો અપાવવા માટે કામ કરી રહી છે.

ચાલો તો જાણીએ કે કલમ 370 નાબૂદી બાદ શું ફેરફાર થયા છે.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version