Site icon

ગોઝારો બનાવ : ઓક્સિજન ની‌ તાણ ને કારણે કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત

કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછત પગલે 24 લોકોના મોત થયા

ચામરાજનગરના આ હોસ્પિટલને બેલ્લારીના ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન આવવામાં મોડું થતા આ મોટી દુર્ઘટના બની છે.

Join Our WhatsApp Community

આ દુર્ઘટના બાદ મૈસુરથી ચામરાજનગર માટે 250 ગેસના સિલિન્ડર મોકલાવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ આંકડા..

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version