Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ વચ્ચે પંજાબ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયુ, 25 ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી

કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે.

આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ કાબુમાં લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે.

Join Our WhatsApp Channel

કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક 3 સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે.

કોંગ્રેસના આશરે 2 ડઝન જેટલા ધારાસભ્યો જેમાં સુનિલ ઝાખડ, મંત્રી ચરણજીત, સુખજિંદર રંધાવા પણ આ બેઠકમાં સામેલ થવા રવાના થયા છે. 

માનવામાં આવે છે કે કોંગ્રસે ગત વર્ષે ચૂંટણી દરમિયાન જે જે પણ વાયદાઓ કર્યા હતા તે વાયદાઓ મંત્રીઓએ પૂરા ના કરતાં સમગ્ર મામલો વધી ગયો હતો અને એકબીજા પર આરોપ કરવાનું શરૂ કર્યું હતું. 

આ સરકારે હિંમત દેખાડી, લૉકડાઉન ચાલુ રાખ્યું; પરંતુ દુકાનોને ખોલવાની પરવાનગી આપી

Maharashtra| મહારાષ્ટ્રમાં ગરમી નો પ્રકોપ,લાતૂરમાં ૩ ના મોત, સમગ્ર રાજ્યમાં ૩૯ કેસ નોંધાતા તંત્ર એલર્ટ
Maharashtra Heatwave। મહારાષ્ટ્રમાં હીટવેવનું જોખમ તાપમાન ૪૭ ડિગ્રીને વટાવ્યું, તંત્ર એલર્ટ પર; જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ
Nitesh Rane। મંત્રી નિતેશ રાણેની મુશ્કેલી વધી ૫ વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version