Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ વચ્ચે પંજાબ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયુ, 25 ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી

કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે.

આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ કાબુમાં લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે.

Join Our WhatsApp Channel

કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક 3 સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે.

કોંગ્રેસના આશરે 2 ડઝન જેટલા ધારાસભ્યો જેમાં સુનિલ ઝાખડ, મંત્રી ચરણજીત, સુખજિંદર રંધાવા પણ આ બેઠકમાં સામેલ થવા રવાના થયા છે. 

માનવામાં આવે છે કે કોંગ્રસે ગત વર્ષે ચૂંટણી દરમિયાન જે જે પણ વાયદાઓ કર્યા હતા તે વાયદાઓ મંત્રીઓએ પૂરા ના કરતાં સમગ્ર મામલો વધી ગયો હતો અને એકબીજા પર આરોપ કરવાનું શરૂ કર્યું હતું. 

આ સરકારે હિંમત દેખાડી, લૉકડાઉન ચાલુ રાખ્યું; પરંતુ દુકાનોને ખોલવાની પરવાનગી આપી

Abhijeet Dipke Assaulted Abhijeet Dipke Assaulted જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે પર હુમલો, પ્રદર્શન દરમિયાન યુવકે ઝડી થપ્પડો; જુઓ વિડિયો
Gir Forest Safari closed આજથી આગામી 4 મહિના માટે સફારી પર પ્રતિબંધ, પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ
Massive Drug Bust at Bengaluru Airport બેંગલુરુ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી 13.14 કરોડનું હાઈડ્રોપોનિક કેનાબીસ ઝડપાયું
KanjurmargBadlapur Metro14 મુંબઈગરા માટે ખુશખબર કાંજુરમાર્ગબદલાપુર મેટ્રો14 પ્રોજેક્ટને મળી મંજૂરી, મુસાફરી થશે સરળ
Exit mobile version