Site icon News Continuous Bureau | Mumbai

શું એકનાથ શિંદે વધુ એક વખત શિવસેનાને ઝટકો આપશે? હવે ત્રણ સાંસદ અને આઠ ધારાસભ્યો શિવસેના છોડવાની તૈયારીમાં…

Islam, Hindutva and traitors... Uddhav and Shinde's attacks on each other

Islam, Hindutva and traitors... Uddhav and Shinde's attacks on each other

News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે ( uddhav  ) માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી અવસ્થા નિર્માણ થઇ છે. એકનાથ શિંદે જુથ ( eknath Shinde faction ) ના ધારાસભ્ય ( MLAs  ) પ્રતાપ જાધવે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉદ્ધવ ઠાકરે પાસે રહેલા 15 ધારાસભ્યો પૈકી આઠ ધારાસભ્યો  ( MLAs ) એકનાથ શિંદે ( eknath Shinde )  સાથે સામેલ ( join  ) થઈ જશે. આ ધારાસભ્યો પહેલા શામેલ થઇ જવાના હતા પરંતુ તેમને સ્થાનિક સમસ્યાઓ હોવાને કારણે તેઓ હજી સુધી એકનાથ શિંદે સાથે એક મંચ પર આવી શક્યા નથી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ત્રણ સાંસદ  ( MPs  ) સભ્યો પણ શિવસેના છોડી દેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: શ્રદ્ધા વાળકર મર્ડર કેસમાં મોટો ખુલાસો. શ્રદ્ધાને પહેલેથી હત્યાનો ડર હતો. પોલીસને આ ચિઠ્ઠી લખી હતી. વાંચો તે ચિઠ્ઠી નો એક એક અક્ષર….

સૌથી છેલ્લે ઉદ્ધવ ઠાકરે નો સાથ કયા નેતાએ છોડ્યો?

ગત સપ્તાહે ઉત્તર-પશ્ચિમ મુંબઈ વિસ્તારના સંસદ સભ્ય ગજાનન કીર્તિકરે શિવસેના પાર્ટી ને બાય બાય કરી દીધું હતું. તેમણે સાર્વજનિક રીતે એકનાથ શિંદે ( eknath Shinde ) સાથે એક મંચ પર ભાષણ આપ્યું હતું અને ઉદ્ધવ ઠાકરે પર આરોપ લગાવ્યા હતા.

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version