Site icon

ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

જમ્મુ કાશ્મીરમાં ટારગેટ કિલિંગની ઘટનાઓ બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં આવી ગયા છે.

સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર માર્યા છે. 

ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી મોટા પાયે હથિયાર પણ મળી આવ્યા છે.

આ ત્રણ પૈકી શ્રીનગરમાં માર્યા ગયેલા એક આતંકી પુલવામાનો રહેવાસી હતો. તે આત્મઘાતી હુમલો કરવાની ફીરાકમાં હતો પણ એ પહેલા જ તેને સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.

કુલગામમાં માર્યા ગયેલા બે આતંકીઓ સિવિલિયન કિલિંગ અને રિક્રુટમેન્ટ માં સામેલ હોવાનું સુરક્ષાદળો અને પોલીસનું કહેવું છે.

સુપ્રીમ કોર્ટની ફટકારની અસર, સેના આટલી મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર; જાણો વિગતે 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version