Site icon

ભરઉનાળે આ રાજ્યમાં વાવાઝોડાનો કહેર, 16 જિલ્લામાં વીજળી-વાવાઝોડાના કારણે 33ના મોત, સરકારે કરી 4 લાખ રુપિયાના વળતરની જાહેરાત…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

હાલ દેશના મોટા ભાગોમાં કાળઝાળ ગરમીની મોસમ(Summer season) ચાલી રહી છે ત્યારે ઉત્તરના રાજ્યોમાં(Northern States) છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. 

બિહારમાં (Bihar) આકરી ગરમી બાદ આવેલા વાવાઝોડાએ(Hurricanes) લોકોને રાહત કરતાં વધુ ડરાવી મૂક્યા છે. 

અહીં તોફાન(Storm) અને વીજળી(Lightening) પડવાથી રાજ્યના 16 જિલ્લાના 33 લોકોના મોત થયા છે. 

મુખ્યમંત્રી નીતિશ કુમારે(CM Nitish Kumar) મૃતકોના પરિવારજનોને(Families of the deceased) 4-4 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય(Immediate help) આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો… 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version