Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મંત્રીથી લઈ સંત્રી સુધીના કોરોનાગ્રસ્ત, 24 કલાકમાં 51 પોલીસ જવાનો થયા વાયરસનો શિકાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Channel

25 મે 2020 

આખા દેશમાં રોજેરોજ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મળતી માહિતી મુજબ કુલ 1809 જેટલા પોલીસ જવાનો કોરોના વાયરસ થઈ ચૂક્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જ 51 જેટલા પોલીસ કર્મી કોરોના પોઝિટીવ નોંધાતા વિભાગમાં ચિંતા ફેલાઇ ગઇ છે કારણ કે પોલીસ જવાનોનું કામ હંમેશા ભીડભાડવાળા વિસ્તારોમાં અને લોકોની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું હોય છે. આથી આગામી દિવસોમાં વધુ પોલીસ કર્મીઓના પોઝિટિવ કેસો નોંધાવાની શક્યતા વધી રહી છે.

ઉપરોક્ત 1809 માંથી કુલ 194 ઉચ્ચ અધિકારીઓ હતા ત્યારે 1615 પોલીસ કર્મચારીઓ કોરોનાવાયરસ હતા. અત્યાર સુધી કુલ 18 પોલીસ કર્મીઓના મોત થઇ ચૂક્યા છે, જ્યારે રાહતની વાત એ છે કે 678 થી વધુ પોલીસ જવાનો કોરોનાને માત આપી સહી સલામત ઘરે ફર્યા છે..

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version