Site icon

ફરી ધરા ધ્રુજી, બાંગ્લાદેશ સહિત ભારતના આ સરહદી વિસ્તારમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

મ્યાનમાર-ભારત બોર્ડરના વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

જાણકારી મુજબ, બાંગ્લાદેશના ચટગાંવથી લગભગ 175 કિમી પૂર્વમાં 6.3ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજી હતી.

 આંચકાનો અનુભવ ભારતમાં પશ્ચિમ બંગાળ (કોલકાતા), ત્રિપુરા અને આસામ (ગુવાહાટી) રાજ્યોમાં પણ થયો હતો.

આ ઉપરાંત શુક્રવારે જ ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમમાં પણ ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપના આંચકાના કારણે લોકોમાં દહેશત ફેલાઈ અને ઘરમાંથી બહાર નીકળી ગયા. 

જોકે સદનસીબે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સમુદ્રમાં  વધશે ભારતીય નેવીની તાકાત, કાફલામાં સામેલ થઈ આ ઘાતક સબમરીન; જાણો વિગતે 
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version