Site icon

હચમચાવી નાંખનારી ઘટના- મહારાષ્ટ્ર્ના આ જિલ્લામાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ પોતાના 6 સંતાનોને કૂવામાં ફેંક્યા -તમામના મોત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢથી(Raigad) એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે 

Join Our WhatsApp Community

મુંબઈથી(Mumbai) 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના(Mahad taluka) ખારાવલી ગામની(Kharavali village) એક મહિલાએ તેના જ 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. અને બાળકોના મોત થયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને સાસરિયાઓ શારિરીક(Physical) અને માનસિક ત્રાસ(Mental torture) આપતા હતા, જેના કારણે તેણે  આ પગલું ભર્યું હતું.

બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી દેવામાં આવ્યા છે. 

હાલ પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમા EDની મોટી કાર્યવાહી- દિલ્હીના આપ સરકારના આ મંત્રીની કરી ધરપકડ- જાણો વિગતે 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version