Site icon

ભારતના ભૂતપૂર્વ પેટ્રોલિયમ મંત્રી અને કોંગ્રેસ પાર્ટીના આ દિગ્ગજ નેતા નું થયું અવસાન.

ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે ગોવામાં 73 વયે અવસાન થયું છે.

કેપ્ટન શર્મા લાંબા સમયથી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીથી સાંસદ પણ રહી ચુક્યા હતા. 

Join Our WhatsApp Community

વર્ષ 1993થી 1996 દરમિયાન તેઓ કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રી હતા.

સતીશ શર્મા ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version