Site icon

તહેવાર માતમમાં ફેરવાયો- દેશમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી કુલ 15 લોકોના મોત- સૌથી વધુ આ રાજ્યમાં

News Continuous Bureau | Mumbai

ગણપતિ વિસર્જન(Ganapati Visarjan) દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં(States) અનેક દુર્ઘટનાઓ બની છે.

Join Our WhatsApp Community

હરિયાણાના (Haryana) મહેન્દ્રગઢ-સોનીપતમાં(Mahendragarh-Sonipat) 7 લોકોના અને યુપીમાં અલગ-અલગ ઘટનામાં 8નાં મોત થયા છે. 

આ સિવાય મુંબઈના(Mumbai) પનવેલમાં(Panvel) ગણેશ વિસર્જન દરમિયાન જનરેટર મશીનનો(Generator Machine) તાર તૂટવાથી 11 લોકોને કરંટ લાગ્યો હતો. તેમાંથી એક આઈસીયુમાં દાખલ છે.

આ સમાચાર પણ વાંચો : સાબરમતી આશ્રમના પુર્નવિકાસને ચેલેન્જ કરનારી અરજીને હાઈકોર્ટે આ કારણથી ફગાવી-જાણો શું છે મામલો

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version