Site icon News Continuous Bureau | Mumbai

7 ટાપુનું બનેલું મુંબઈ 7 ઝોનમાં વેચાયું 7 IAS અધિકારીઓ કરશે મોનીટરીંગ

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Channel

09 મે 2020 

કોવિડ- 19 ના કેસ સતત વધી રહ્યા હોવાથી, ગુરુવારે એક પરિપત્ર બહાર પાડી જણાવાયું હતું કે શહેરના સાત ઝોનને સાત આઈએએસ અધિકારીઓ મોનીટરીંગ કરશે., જેમાં તમામ 24 નાગરિક વોર્ડને આવરી લેવાયા છે. તેમને 10 થી 20 દિવસ સુધીના પોઝિટિવ કેસના ડબલિંગ રેટમાં સુધારો કરવાના પ્રયત્ન કરવા પડશે એમ પણ કહેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય પ્રધાન સાથે બીએમસીના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બાદ ગુરુવારે આ પરિપત્ર જાહેર કરાયો હતો. આ તમામ સાત લોકોએ દરરોજ સવારથી બપોર 2 વાગ્યા સુધી પોતાના વિસ્તારોની મુલાકાત લેવી પડશે અને બપોરે 3 વાગ્યા પછી ઓફિસમાં હાજર રહેવું પડશે. કમિશનર દ્વારા સાંજના 6 વાગ્યે દૈનિક કાર્યની બ્રીફિંગ અપાશે. એક્શન પ્લાનમાં હકારાત્મક કેસોની મેપિંગ, ઉચ્ચ અને ઓછા જોખમવાળા સંપર્કોને શોધી કાઢવા, કન્ટેન્ટ ઝોનનો કડક અમલ કરવો, ઘર-ઘર-સર્વેક્ષણ અને સર્વેલન્સ, સિનિયર સિટિઝન્સની ઓળખ અને તેમની સારવાર, તાવ ક્લિનિક્સનું સંચાલન, ખાનગી નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલો, રોગનિવારક વ્યક્તિઓનું પરીક્ષણ અને કોવિડ કેર સેન્ટર્સ 1 અને 2 ની ખાતરી કરી વ્યવથીત રીતે કામ કરવામાં આવે એની ખાતરી તમામ 7 અધિકારીઓએ રાખવી પડશે..

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version