Site icon News Continuous Bureau | Mumbai

સંભાળીને રહેજો. મહારાષ્ટ્રમાં ધીમે ધીમે વધી રહ્યુ છે ઓમિક્રોનનું સંક્ર્મણ, આજે એક બે નહીં પણ આટલા નવા કેસ આવ્યા સામે, કુલ સંખ્યા 29 પર પહોંચી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા દરરોજ વધતા ઠાકરે સરકારની ચિંતા વધી રહી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના વધુ 8 કેસ સામે આવ્યા છે. 

આમાંથી 7 પોઝિટિવ કેસ મુંબઈના છે અને 1 દર્દી વસઈ વિરારનો છે. 

રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનથી સંક્રમિત 29 દર્દી સામે આવી ચૂક્યા છે.  

જો કે રાજ્યમાં 29 દરદી પૈકી ઓમિક્રોનના 9 દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા 

ઉલ્લેખનીય છે કે દેશના સંક્રમિતોની અડધી સંખ્યા માત્ર એકલા મહારાષ્ટ્રમાં છે.  

આઈઆઈટી દિલ્હીએ વિકસાવી ટૅકનોલોજી, હવે માત્ર આટલી મિનિટમાં ઓમિક્રોન વેરિયન્ટની પડી જશે ખબર, જાણો વિગતે 

Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Exit mobile version