Site icon News Continuous Bureau | Mumbai

સૌરાષ્ટ્રના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા. રાજકોટમાં નવાજૂનીના એંધાણ….

News Continuous Bureau | Mumbai 

વિધાનસભાની ચૂંટણી(Assembly Elections) અગાઉ ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસ(Congress) પાર્ટીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જાય છે. 

Join Our WhatsApp Channel

સૌરાષ્ટ્રના કોગ્રેસના દિગ્ગજ નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru) અને વશરામભાઈ સાગઠિયા(Vashrambhai Sagthiya) કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં(AAP) સામેલ થયા છે. 

ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી જીતી ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે જ્યારે વશરામભાઈ સાગઠિયા રાજકોટના(Rajkot) મહાનગરપાલિકાના નેતા રહી ચુક્યા છે. 

નોંધનીય છે કે થોડા દિવસોથી આ બંને નેતાઓની આમ આદમી પાર્ટી સાથે જોડાય એવી અટકળો સેવાઈ રહી હતી.

 આ સમાચાર પણ વાંચો : ભાજપ માટે માટે માથાનો દુખાવો બનેલ હાર્દિક પટેલ આખરે શું કરવા જઈ રહ્યો છે. શું ભાજપના રસ્તે છે?? મિડિયામા પ્રસિદ્ધ થયા આ અહેવાલો..

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version