Site icon

મહારાષ્ટ્રમાં સાંજે પાંચ વાગ્યા પછી વિનાકારણ ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૯  જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કઠોર સરકારી આદેશ જાહેર કર્યો છે. જે મુજબ સાંજે પાંચ વાગ્યા પછી વિના કારણ બહાર ફરવા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ સરકારી અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ આદેશનું કઠોર પણે પાલન થવું જોઈએ. આ માટે દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

બીજી તરફ પુના મહાનગરપાલિકાએ વધુ કડક નિર્ણય લીધા છે. અને સાંજે પાંચ વાગ્યા પછી સીધેસીધો કરર્ફ્યુ ઝીંકી દીધો છે. આનો અર્થ એવો થાય છે કે પુનામાં સાંજે પાંચ વાગ્યા પછી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે. બીજી તરફ આખા રાજ્યમાં સાંજે પાંચ વાગ્યા પછી જમાવબંધી નો કાયદો લાગુ પડ્યો છે.

મ્હાડાએ સતત બીજા વર્ષે મકાનનો ડ્રૉ રદ કર્યો, જાણો વિગત

આનો અર્થ સ્પષ્ટ છે કે ડેલ્ટા વેરીરન્ટ ના આગમન પછી સરકાર વધુ કડક બની છે.

 

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version