Site icon

મહારાષ્ટ્રમાં સાંજે પાંચ વાગ્યા પછી વિનાકારણ ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૯  જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કઠોર સરકારી આદેશ જાહેર કર્યો છે. જે મુજબ સાંજે પાંચ વાગ્યા પછી વિના કારણ બહાર ફરવા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ સરકારી અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ આદેશનું કઠોર પણે પાલન થવું જોઈએ. આ માટે દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

બીજી તરફ પુના મહાનગરપાલિકાએ વધુ કડક નિર્ણય લીધા છે. અને સાંજે પાંચ વાગ્યા પછી સીધેસીધો કરર્ફ્યુ ઝીંકી દીધો છે. આનો અર્થ એવો થાય છે કે પુનામાં સાંજે પાંચ વાગ્યા પછી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે. બીજી તરફ આખા રાજ્યમાં સાંજે પાંચ વાગ્યા પછી જમાવબંધી નો કાયદો લાગુ પડ્યો છે.

મ્હાડાએ સતત બીજા વર્ષે મકાનનો ડ્રૉ રદ કર્યો, જાણો વિગત

આનો અર્થ સ્પષ્ટ છે કે ડેલ્ટા વેરીરન્ટ ના આગમન પછી સરકાર વધુ કડક બની છે.

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version