Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની રાજનીતિમાં એકાએક ગરમાવો : રાજ ઠાકરેને મળ્યાં પછી ચંદ્રકાંત પાટીલ દિલ્હી રવાના.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,6 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્રની રાજનીતિમાં એકાએક મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. રાજ ઠાકરે સાથે બેઠક કર્યા પછી ચંદ્રકાંત દાદા પાટીલ દિલ્હીમાં પહોંચી ગયા છે. અહીં તેમની મુલાકાત અમિત શાહ સાથે થઈ. આ ઉપરાંત મુંબઈ ભાજપના વરિષ્ઠ નેતા આશિષ શેલાર પણ દિલ્હી પહોંચી ગયા છે. તેમની મુલાકાત પણ અમિત શાહ સાથે થઈ હતી. બીજી તરફ પોતાનો મહારાષ્ટ્રનો પ્રવાસ પડતો મૂકીને દેવેન્દ્ર ફડનવીસ પણ દિલ્હી પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર તેઓ પણ અમિત શાહને મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો, મની લોન્ડરિંગ કેસમાં એનસીપી નેતાના ત્રણ સ્થળો પર ઇડીના દરોડા 

જોવાની વાત એ છે કે થોડા દિવસ અગાઉ શરદ પવાર પણ અમિત શાહને મળી આવ્યા હતા. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રની રાજનૈતિક ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે.

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version