Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી આ તારીખ સુધી સ્થગિત કરી, નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

News Continuous Bureau | Mumbai

અલાહાબાદ હાઇર્કોટે(Allahabad High Court) વારાણસીના(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસની સુનાવણી ટાળી દીધી છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ, હવે 6 જુલાઈએ સવારે 10 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

જસ્ટિસ પ્રકાશ પાડિયાની(Justice Prakash Padia) સિંગલ બેંચ જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરશે.

આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે(Supreme Court) વારાણસી કોર્ટમાં(Varanasi Court) કેસની સુનાવણી પર રોક લગાવી દીધી હતી.

આ મામલે આજે બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. 

ભારે ભીડને કારણે જ્ઞાનવાપી મસ્જિદના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. 

નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શુક્રવારની નમાઝને(Namaz) કારણે કડક સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : કુતુબ મિનારને લઈને ભૂતપૂર્વ આઈએએસ ઓફિસરનો ચોંકાવનારો દાવો- મુસ્લિમ નહી આ હિંદુ રાજાએ બાંધ્યો હતો… જાણો વિગતે

Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Maharashtra Weather Alert। મહારાષ્ટ્રના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બહાર ન નીકળવા એડવાઇઝરી
Exit mobile version