Site icon News Continuous Bureau | Mumbai

ગણેશ વિસર્જન સ્થળ બનશે કોરોના પ્રતિબંધિત ક્ષેત્ર-પાલિકા ગણેશ ભક્તો માટે આ ખાસ કાર્યક્રમ હાથ ધરશે

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai), થાણે(Thane) સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) કોરોનાના કેસમાં(Corona Case) ફરી ઘટાડો થયો છે. જોકે ગણેશોત્સવ(Ganesha Festival) દરમિયાન ઉમટનારી ભીડને જોતા કોઈ તકેદારીના પગલા રૂપે થાણે મહાનગરપાલિકાએ(BMC) ગણેશ વિસર્જન સ્થળો(Ganesha Visarjan Places) પર શંકાસ્પદ લોકોના એન્ટીજન ટેસ્ટ(Antigen test) કરવાની છે. એ સાથે જ અહીં બુસ્ટર ડોઝની(Booster Dose) વ્યવસ્થા પણ રાખવામાં આવી હશે.

Join Our WhatsApp Channel

બે વર્ષ બાદ આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ(Public Ganeshotsav) ધૂમધામથી ઊજવાશે. કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટી જતા લોકો પણ મોટા પ્રમાણમાં સાર્વજનિક સ્થળે(Public Place) ભીડ કરે તેવી શક્યતા છે. કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જોકે કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી.

તેથી થાણે મહાનગરપાલિકાએ ગણેશોત્સવ દરમિયાન થાણેમાં જુદા જુદા વિસર્જન સ્થળો પર એન્ટીજન ટેસ્ટ(Antigen test) માટે સેન્ટર ઉભા કરવાની છે. એ સાથે જ અત્યાર સુધી જેમણે બુસ્ટર ડોઝ લીધા નથી. તેમની માટે બુસ્ટર ડોઝ પણ ઉપલબ્ધ હશે.

આ સમાચાર પણ વાંચો : કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા થતા ખળભળાટ

થાણે મહાનગરપાલિકાએ(Thane palika) વિસર્જન સ્થળ(Visarjan Place) પર એન્ટીજન ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) હજી સુધી આ પ્રકારની કોઈ જાહેરાત કરી નથી.
 

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version