Site icon

ભાજપના નિશાના પર હવે મહાવિકાસ આઘાડીના આ નેતા, જેલમાં જવાની નોબત આવી શકે છે.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો અને નેતાઓ પર આરોપ કરનારા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે વધુ એક ચોંકાવનારો આરોપ કયો છે. રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબના વિરોધમાં ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હોવાનું કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ગાજ્યા મેઘ વરસ્યા નહી.. ગોવામાં શિવસેનાનું સુરસુરિયું, ઉમેદવારોની ડિપોઝિટ પણ ગુલ; આદિત્ય ઠાકરે અને સંજય રાઉત ફ્લોપ સાબિત થયા..

મહાવિકાસ આઘાડી સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિક જેલમાં ગયા છે. હવે કયા પ્રધાનનો વારો? એ સંદર્ભમાં કિરીટ સોમૈયાએ ટ્વીટ કર્યું છે. ભાજપે હવે અનિલ પરબ પર લક્ષ કેન્દ્રિત કર્યું હોવાનું માનવામાં આવે છે.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version