Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના પ્રદેશ અધ્યક્ષ નો ધડાકો, આગામી દિવસોમાં ઠાકરે કી સરકાર વધુ બે મંત્રીઓએ રાજીનામા આપવા પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલે મુંબઈ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે દાવો કર્યો હતો કે આગામી પંદર દિવસની અંદર ઉદ્ધવ ઠાકરેની સરકારના વધુ બે મંત્રીઓએ ભ્રષ્ટાચારને કારણે રાજીનામા આપવા પડશે.

મહારાષ્ટ્ર ના પાડોશી એવા આ રાજ્યમાં હવે લાગશે લોકડાઉન.
 

આ કયા મંત્રી છે અને કયા કારણસર રાજીનામાં આપશે તે સંદર્ભે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ તેમણે જણાવ્યું કે ગત એક મહિનામાં ઉદ્ધવ ઠાકરે સરકારના બે મંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યા છે. હવે વધુ બે મંત્રીઓને રાજીનામા આપવા પડશે એટલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.

તેમણે જણાવ્યું કે શિવસેનાના મંત્રી અનિલ પરબ પર હવે ભ્રષ્ટાચારના જે આરોપ લાગ્યા છે તેને કારણે તેમની પણ તપાસ થશે.

આમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત આપ્યા.

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version