Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં lockdown સંદર્ભે આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આપ્યું આ મહત્ત્વપૂર્ણ નિવેદન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવેલા lockdownના પ્રતિબંધો પહેલી જૂનથી ધીમે ધીમે હળવા થાય એવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મંત્રાલયમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્રમાં lockdown લગાડવામાં આવ્યું ત્યારે કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે ૭૦ હજારની આસપાસ હતી. હવે આ સંખ્યા ઘટીને ત્રીસ હજારની આસપાસ થઈ ગઈ છે. આ કારણથી lockdown હવે ધીમે ધીમે હળવું કરાય એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે

આ બે રાજ્યોમાં કોરોના કાબૂમાં આવ્યો તો પણ lockdown લંબાવવામાં આવ્યું

જોકે lockdown કઈ રીતે હળવું કરવામાં આવશે તેમ જ એ સંદર્ભે શું પગલાં લેવાશે આ બાબતે રાજેશ ટોપેએ ચુપકીદી સેવી છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ધીમે ધીમે એક પછી એક પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવશે. આ સંદર્ભેનો આખરી નિર્ણય મહારાષ્ટ્રની કૅબિનેટમાં લેવાશે એવું તેમણે કહ્યું હતું.

Train Harassment Case ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી; મુસાફરોએ ભેગા મળીને શાન ઠેકાણે લાવી દીધી!
Gold Price Analysis સોનાની કિંમતો કેમ સતત ગગડી રહી છે? ઑગસ્ટમાં હજુ સસ્તું થશે કે આવશે મોટી તેજી? જાણો
Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Exit mobile version