Site icon

તો શું ખરેખર મિટિંગ નહોતી થઈ-શરદ પવાર સાથેની મીટીંગના સમાચાર વહેતા થયા બાદ સીએમ એકનાથ શિંદે નું આ સ્પષ્ટીકરણ

News Continuous Bureau | Mumbai 

એનસીપી(NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) અને મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) વચ્ચે મુલાકાત થઇ હોવાના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા. 

Join Our WhatsApp Community

આ અંગે હવે CM એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ શરદ પવાર સાથે મુલાકાત કરી નથી.

તેમણે કહ્યું કે NCP સુપ્રીમો શરદ પવાર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આવી કોઈ મુલાકાત થઈ નથી. 

કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો…

ઉલ્લેખનીય છે કે આજે મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા હતા કે એકનાથ શિંદે અને એનસીપી સુપ્રીમો વચ્ચે બેઠક(Meeting) થઇ છે.

આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના કબાડા બહાર આવવા માંડ્યા-એક નેતા એ બીજા ને કહ્યું ગેટ આઉટ- જાણો સમગ્ર મામલો

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version