Site icon

તો શું ખરેખર મિટિંગ નહોતી થઈ-શરદ પવાર સાથેની મીટીંગના સમાચાર વહેતા થયા બાદ સીએમ એકનાથ શિંદે નું આ સ્પષ્ટીકરણ

News Continuous Bureau | Mumbai 

એનસીપી(NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) અને મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) વચ્ચે મુલાકાત થઇ હોવાના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા. 

Join Our WhatsApp Community

આ અંગે હવે CM એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ શરદ પવાર સાથે મુલાકાત કરી નથી.

તેમણે કહ્યું કે NCP સુપ્રીમો શરદ પવાર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આવી કોઈ મુલાકાત થઈ નથી. 

કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો…

ઉલ્લેખનીય છે કે આજે મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા હતા કે એકનાથ શિંદે અને એનસીપી સુપ્રીમો વચ્ચે બેઠક(Meeting) થઇ છે.

આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના કબાડા બહાર આવવા માંડ્યા-એક નેતા એ બીજા ને કહ્યું ગેટ આઉટ- જાણો સમગ્ર મામલો

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version