Site icon News Continuous Bureau | Mumbai

તો શું ખરેખર મિટિંગ નહોતી થઈ-શરદ પવાર સાથેની મીટીંગના સમાચાર વહેતા થયા બાદ સીએમ એકનાથ શિંદે નું આ સ્પષ્ટીકરણ

News Continuous Bureau | Mumbai 

એનસીપી(NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) અને મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) વચ્ચે મુલાકાત થઇ હોવાના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા. 

Join Our WhatsApp Channel

આ અંગે હવે CM એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ શરદ પવાર સાથે મુલાકાત કરી નથી.

તેમણે કહ્યું કે NCP સુપ્રીમો શરદ પવાર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આવી કોઈ મુલાકાત થઈ નથી. 

કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો…

ઉલ્લેખનીય છે કે આજે મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા હતા કે એકનાથ શિંદે અને એનસીપી સુપ્રીમો વચ્ચે બેઠક(Meeting) થઇ છે.

આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના કબાડા બહાર આવવા માંડ્યા-એક નેતા એ બીજા ને કહ્યું ગેટ આઉટ- જાણો સમગ્ર મામલો

Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ
Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Exit mobile version