Site icon

મહારાષ્ટ્રમાં કોરોના કહેર, આ જિલ્લામાં માત્ર એક મહિનામાં 9 હજારથી વધુ બાળકો થયા સંક્રમિત ; જાણો વિગતે 

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર 18 વર્ષથી ઓછી વયના માસૂમો પર કહેર બનીને તૂટી છે. 

મે મહિનામાં જ અહમદનગરમાં 18થી ઓછી વયના 9 હજાર કરતાં વધુ બાળકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.  

Join Our WhatsApp Community

આ અંગે અહીંના સિવિલ સર્જન સુનિલ પોખરનાએ જણાવ્યું કે, બાળકોમાં સંક્રમણ દર એટલા માટે વધ્યો છે, કારણ કે કુલ સંક્રમણના દરમાં પણ વધારો થયો છે. 

એપ્રિલમાં પણ 7,760 બાળકો સંક્રમિત થયા હતા. જો કે હજુ સુધી કોઈ ગંભીર કેસ સામે નથી આવ્યો. 

ઉલ્લેખનીય છે કે ઠાકરે સરકાર વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્રને સ્થિતિનો સામનો કરવા માટે રણનીતિ બનાવવાના આદેશ આપી દીધા છે.

ભારતમાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટનું નામકરણ કરાયું, જાણો શું છે નવું નામ

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version