Site icon

તો ખરેખર આજે દુકાન ખોલવી કે નહીં? આ રહ્યો જવાબ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રવિવારે મોડી સાંજે રાજ્ય સરકાર તરફથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે એનાથી વેપારીઓમાં એક કન્ફ્યુઝન ઊભું થયું છે. વેપારીઓને લાગે છે કે દુકાન હવે ખોલી શકાશે, પરંતુ વાસ્તવિક હકીકત એવી નથી.

રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો છે કે જીવનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનો 07:00થી 11:00ના સ્થાને બે વાગ્યા સુધી ચાલુ રહી શકશે.

આ સિવાય અન્ય દુકાનો સંદર્ભે જે તે વિસ્તારની મહાનગરપાલિકા નિર્ણય લેશે.

'જા કુત્તા બિલ્લી કો માર' : રાજ્ય સરકારે દુકાન ખોલવાનો મામલો પાલિકાના માથે ધકેલી દીધો

આનો અર્થ સ્પષ્ટ થાય છે કે પહેલી જૂન પહેલાં દરેક મહાનગરપાલિકા પોતાના વિસ્તારની ગાઇડલાઇન જાહેર કરશે અને ત્યાર બાદ દુકાનદારોને ખબર પડશે કે દુકાન કઈ રીતે ખોલવી અથવા ખોલવી કે નહીં…

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version