Site icon

ઉત્તરાખંડમાં જળપ્રલય: ચારધામ યાત્રા અટકી, આટલા હજાર યાત્રિકો ફસાયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

મંગળવાર

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં પરિસ્થિતી ખરાબ થઈ ગઈ છે.  

ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને અટકાવી દેવામાં આવી છે.

આ માહોલમાં બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીમાં આશરે દસ હજાર શ્રદ્ધાળુ ફસાઈ ગયા છે.  

ઉત્તરાખંડ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા, તોફાનની ચેતવણી આપતા રેડ એલર્ટ આપ્યું છે. 

વિશ્વને કોરોનાની પ્રથમ રસી આપનાર રશિયાની હાલત ખરાબ, સતત ચોથા દિવસે આવ્યા સામે આટલા હજાર કેસ; જાણો વિગતે 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version