Site icon

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર આ કોંગ્રેસી નેતાની માંગ, કહ્યું- કુતુબ મિનાર-તાજ મહેલ સરકારાધીન, હિંદુઓને સોંપી દો.. 

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) વારાણસીની(varanasi) જ્ઞાનવાપી મસ્જિદનો(Gyanvapi masjid) મુદ્દો હાલ ચર્ચામાં છે. 

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ(Shivling) મળવાના દાવા પર કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્નમે(Pramod Krishnam) કહ્યું કે, પ્રત્યક્ષને પુરાવાની જરૂર નથી, જ્ઞાનવાપી પર ન્યાયતંત્ર(judiciary) જે પણ આદેશ કરશે તેનું દરેક લોકો પાલન કરશે.

સાથે તેમણે કહ્યું કે, કુતુબમિનાર(Qutub Minar) અને તાજમહેલ(taj mahel) ભારત સરકાર હેઠળ છે અને તેઓ કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તેથી સરકારે તે હિંદુઓને સોંપી દેવા જોઈએ. 

આ વિષય ભારત સરકારનો(Indian govt) છે પરંતુ અમે રાષ્ટ્ર અને દેશની સાથે છીએ.

પ્રમોદ કૃષ્ણમ સાથે હાજર રહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ(MP Deependra Hooda) કહ્યું કે, રામ મંદિરની જેમ જ કોર્ટ જ્ઞાનવાપી કેસ પર પણ નિર્ણય લેશે.

આ સમાચાર પણ વાંચો : વૃદ્ધ માતાની દેખરેખ નહીં રાખનારા પુત્રને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું-મોટું મકાન નહીં મોટું દિલ જોઈએ… જાણો વિગતે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version