Site icon

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ(Congress) પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. 

Join Our WhatsApp Community

આ જ ક્રમમાં કોંગ્રેસે મધ્ય પ્રદેશના(Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) કમલનાથને(Kamal Nath) મોટી જવાબદારી સોંપી છે. 

મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને ધ્યાને રાખતા કોંગ્રેસ કમલનાથને મહારાષ્ટ્રના પાર્ટી પર્યવેક્ષક(Party Supervisor of Maharashtra) (સુપરવાઈઝર) તરીકે નિમણૂક કરી છે. 

પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે કમલનાથને મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને જોતા એઆઈસીસીના(AICC) પર્યવેક્ષક બનાવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના(Shivsena) વરિષ્ઠ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) કથિત રીતે નારાજગીને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં(Politics of Maharashtra) વમળો ઉભા કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version