Site icon News Continuous Bureau | Mumbai

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓના પ્રવાસ શરુ, PM મોદી બાદ હવે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ તારીખે આવશે ગુજરાત, જાણો તેમનો કાર્યક્રમ

News Continuous Bureau | Mumbai 

ગુજરાતમાં(Gujarat) વિધાનસભાની ચૂંટણી(Assembly Election) જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થયા છે. 

Join Our WhatsApp Channel

વડાપ્રધાન(Prime minister) નરેન્દ્ર મોદી(narendra modi) બાદ હવે કોંગ્રેસના(congress) નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) ગુજરાત આવશે.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના સ્થાપના દિન 1લી મેના દિવસે રાહુલ ગાંધી ગુજરાત આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી દાહોદમાં સભા સંબોધશે.  

રાહુલ ગાંધી આદિવાસી અધિકાર યાત્રાની દાહોદથી શરૂઆત કરાવશે.  

2022ની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા યોજાશે. જે અંગે આવતીકાલે દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રાના આયોજન અંગે બેઠક મળશે

 આ સમાચાર પણ વાંચો :  લગભગ નક્કી થઈ ગયું. હાર્દિક પટેલ આ પાર્ટીમાં જઈ શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી. જાણો વિગતે….

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version