Site icon

સંજય રાઉતને કોર્ટમાંથી ન  મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં(Patra Chawl land scam case) EDની તપાસ ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

દરમિયાન શિવસેનાના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) કોર્ટમાંથી(Court) કોઈ રાહત મળી નથી.  

કોર્ટે સંજય રાઉતની ED કસ્ટડી(ED Custody) ચાર દિવસ એટલે કે 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. 

અગાઉ કોર્ટે તેમને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા હતા.  

ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા પાત્રાચાલ સંબંધિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version