Site icon

રાહુલ ગાંધી હાજીર હો… કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતની આ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ, જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

Join Our WhatsApp Community

બુધવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે જેને લઈને તેમને કોર્ટમાં હારજ રહેવાનો નિર્દેશ કરાયો છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સુરત કોર્ટમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019માં મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી, જે બાદ ગુજરાતના ભાજપ ધારાસભ્ય પુરનેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. સૂરત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે.

પંજાબમાં રાજકીય ભૂકંપના એંધાણ, અમરિન્દર સિંઘે આખરે પત્તાં ખોલ્યા, કરી આ મોટી જાહેરાત…

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version