Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં ઓમિક્રોનનો કહેર વધવા લાગ્યો, આજે દિલ્હીમાં 4, ગુજરાતમાં-1 કેસ આવ્યો સામે, અત્યાર સુધી આટલા દર્દીઓ થયા સંક્રમિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર. 

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટનો કેર દેશમાં વધી રહ્યો છે

આજે રાજધાની દિલ્હીમાં 4 અને ગુજરાતમાં 1 નવા ઓમિક્રોન દર્દીઓ નોંધાયા છે. 

આ સાથે દિલ્હીમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 10 તો ગુજરાતમાં સંક્રમિતોની  કુલ સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. 

દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 78 કેસ નોંધાયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર (32), રાજસ્થાન (17) પછી ત્રીજા ક્રમે છે, જ્યાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કર્ણાટક આવ્યો હતો.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version